પીએમ વિશ્વકર્મા યોજના (PM Vishwakarma yojana) – કુશળ કારીગરોના હુનરને સંપૂર્ણ સન્માન આપતી યોજના – જાણો યોજનાના લાભોથી લઈને પાત્રતા, હેતુ, લક્ષ્ય જૂથ, અરજી કરવાની રીત સુધીની બધી જ વાતો…
પીએમ વિશ્વકર્મા યોજના (PM Vishwakarma yojana) વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 7 સપ્ટેમ્બર, 2023 ના રોજ શરૂ કરવામાં આવી હતી, આ યોજનાનો ઉદ્દેશ કુશળ કારીગરો અને શ્રમિકો કે જેઓ હસ્તકલા આધારિત શ્રમ અને પરંપરાગત સાધનો પર આધાર રાખે છે તેઓને તાલીમથી લઈને સાધનો સહિતની વ્યાપક સહાય આપવાનો છે . કેન્દ્ર સરકારની આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ…